Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

વિરપોર ચોકડી પાસે પેપર રોલ ભરેલી ટ્રક પલ્ટી મારી ચાલક વાહન મૂકી ફરાર

Share to


ઈકરામ મલેક:રાજપીપલા

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 23 10 2023 ના સાંજના સમયે રાજપીપળા નજીક આવેલા વીરપોર ગામની ચોકડી પાસે પેપર રોલ ભરીને મહારાષ્ટ્ર થી નીકળેલી એક ટ્રક MH 34 BG 5884 વીરપોર ચાર રસ્તા ખાતે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ વાહનચાલક અને ક્લીનર સ્થળ ઉપર વાહન રેઢું મૂકી ફરાર થઇ ગયા હોવાની વિગતો પોલીસ તરફ થી સાંપડી રહી છે.

આમલેથા પોલીસ મથક ની હદ મા બનેલા આ અકસ્માત ની નોંધ પોલીસ મથકે આ લખાઈ રહ્યું 24/10/2023 સાંજે 7 વાગ્યા સુધી કોઈ નોંધ કરાઈ નથી, પોલીસ સૂત્રો ને પૂછતાં જાણવા મળે છે કે ચાલક ફરાર થઇ જતા વાહન મલિક નું નિવેદન નોંધાવની તજવીજ શરૂ કરાઇ છે. એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે કે ચાલક નશા મા હોવાને કારણે ચાલકે ટ્રક ઉપર નો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાય છે.

મહારાષ્ટ્ર થી અમદાવાદ તરફ જતા વાહનો રાજપીપળા બાયપાસ થી વીરપુર ચોકડી નો રસ્તો પસંદ કરતા હોય છે ત્યારે હાઇવે ઉપર 90 ડિગ્રીનો કોણ સર્જાતા આ ચોકડી ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ નોંધાઈ રહી છે, ત્યારે જરૂર છે આ ખામી ભર્યા રોડની ડિઝાઇનને સુધારવાની જો R&B વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે આ બાબતે નોંધ લઈને કામગીરી કરે તો ભવિષ્યમાં કોઈ મોટા અકસ્માતની શક્યતાને નિવારી શકાય તેમ છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top