રિપોર્ટર…નિકુંજ ચૌધરી
સાલૈયા ગામે દૂધ ડેરી નજીક આવેલ અશ્રવિન ભાઈ રામુ ભાઈ ચૌધરી અને દિલીપ ભાઈ છોટુભા ઈ ચૌધરી ના ખેતરની પાર પર દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં પાંજરા માં દિપડા ને પકડવા માટે મારણ તરીકે મરધુ મુકવામાં આવ્યું હતું. જેનો શિકાર કરવા દિપડો રાત્રે આશરે એક વાગ્યે નાં સમયે પાંજરા પાસે આવી શિકાર કરવા જતા પાંજરામાં કેદ થયો હતો.દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગ નાં સ્ટાફ ને થતાં સાલૈયા દૂધ ડેરી નજીક જ્યાં દિપડો પાંજરે પુરાયો હતો ત્યાં પહોંચી ગયા હતા. અને દિપડા ને જોવા આવતા લોકો ને દિપડા નાં ફોટા પાડવા ના પાડી હોવાની ચર્ચા લોકો માં ચાલી રહી છે.માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ ની સંખ્યા માં વધારો થયો હોય તેમ તાલુકા માં દિપડા છાશવારે નજરે પડી રહ્યા છે.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે