Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

બોડેલી તાલુકાનું કોર્ટમાં નેશનલ લોકઅદાલત યોજાઈ અનેક કેસનો નિકાલ કરવામાં આવ્યો

Share to




નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીઅને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ના માર્ગ દર્શન અને સૂચના થી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી ખાતે તારીખ : ૦૯/૦૯/૨૦૨૩ના રોજ નેશનલ લોક અદાલત યોજાઇ જેમાં મોટા પ્રમાણે પક્ષકારો હાજર રહિયા અને સમાધાનની રાહે બોડેલી ખાતે કુલ ટોટલ ૪૪૦ કેસોનું નિકાલ કરવામાં આવેલ હોય બોડેલી તાલુકાનું કોર્ટમાં ગુજરાત માં નોધપાત્ર સફળ લોક અદાલત નું આયોજન થયેલ હોય જેને સફળ બનાવવા ની કામગીરી મે.બોડેલીના બીજા એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ( અંદલીપ તિવારી સાહેબ) સાહેબની કોર્ટમાં કુલ ૫૭૩ કેસો માથી ૦૬.૩ % જેટલા કેસો એક દિવસમાં નિકાલ કરવામાં આવેલ . જેમાં સીવીલ કેસ ૩૬ MACT કેસ ૯ જેમાં ૫૮,૦૦,૦૦૦/- ની રીકવરી કરવા આવેલી અને ક્રિમિનલ કેસ ૧ આમ કુલ મળી ને ૪૬ કેસો નો સફળ નિકાલ કરવામાં આવેલ. તેમજ
મે.બોડેલીના પ્રિન્સીપલ સિનિયર સીવીલ જજ અને એડી.ચીફ.જયુડી.મેજી જજ (આશુતોષ રાજ પાઠક સાહેબ) ની કોર્ટ ના કુલ ૨૧૯૨ કેસો માથી ૧૫.૦૫% જેટલા કેસો સામાધાનના આધારે કુલ કેસ માથી ચેક બાઉન્સ ના ૩૧ કેસો નો નિકાલ થયો જેમાં રૂપિયા : ૪૬,૦૭,૧૬૬/- રિકવરી કરવા માં આવેલી તેમજ મેટ્રોમોનિયલ ૨૨ તેમજ કબૂલાતના કેસો ૨૬૦ તેમજ ક્રિમિનલ કેસો ૦૨ તેમજ સીવીલ કેસો ૦૭ નો નિકાલ કરવામાં આવેલ તેમજ મનીસૂટ ના ૭ કેસો નિકાલ કરવામાં આવેલ તેમજ ગરીબ પક્ષકારો ને લોક અદાલતનો લાભ મળવાથી મિનિમમ દંડની રકમ રાખી ૩૨૯ કુલ કેસોને નિકાલ કરવામાં આવેલો તેમજ
મે.બોડેલીના એડી. સીવીલ જજ અને. જયુડી. મેજી. ફ.ક જજ (એ.પી વર્મા સાહેબ) ની કોર્ટ ના કુલ ૮૧૭ કેસો માથી ૭.૯૬% જેટલા કેસો સામાધાનના આધારે કુલ કેસ માથી ચેક બાઉન્સ ના ૪૭ કેસો નો નિકાલ થયો જેમાં રૂપિયા-૧,૦૪,૬૯,૯૭૪/- રિકવરી કરવા માં આવેલી તેમજ મેટ્રોમોનિયલ ૨ તેમજ ક્રિમિનલ કેસ ૭ તેમજ સીવીલ કેસ ૬ નો નિકાલ કરવામાં આવેલ તેમજ મની રીકવરી ના ૦૩ કેસોનો નીકાલ કરવામાં આવેલ, આમ કુલ મળી ૬૫ કેસોનો નિકાલ કરવામાં આવેલ તેમજ ગરીબ પક્ષકારો ને લોક અદાલતનો લાભ મળવાથી મિનિમમ દંડની રકમ રાખી બોડેલી તાલુકા ની અંદર સમગ્ર લોક અદાલત આકડો ૪૪૦ કેસોનો નિકાલ થયે થી સફળ લોક અદાલત રહી હતી અને સમગ્ર ગુજરાતમાં લોક અદાલતની નોધપાત્ર કામગીરી બોડેલી તાલુકાની રહી હતી જેને સફળ બનાવવા માટે જ્યુડિશિયલ ઓફિસર ,બોડેલી વકીલ મંડળના વકીલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ તેમજ પોલીસ મિત્રો વિગેરેના સાથ-સહકારથી આ નેશનલ લોક અદાલતનો પ્રોગ્રામ સફળ રહિયો હતો.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top