


મુખ્યમંત્રીશ્રીએ AIIMSની મુલાકાત દરમ્યાન તબીબો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને પ્રગતિ હેઠળના તથા ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશેની સમગ્રતયા માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ આ સંસ્થાની બાકીની કામગીરી નિયત માપદંડોના પાલન સાથે સત્વરે પૂર્ણ કરવાની સૂચનાની સાથોસાથ રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના