ભરૂચ – બુધવાર- અંકલેશ્વર તાલુકાના સિટી વિસ્તારમાંથી મને દસ દિવસની દીકરી લઈને સાસરી પરિવારએ બાર કાઢી મૂક્યા છે. મને મદદ માટે અને સાસરી પરિવારને સમજાવા માટે ૧૮૧ ટીમની મદદ મોકલો.
૧૮૧ ટીમને આટલો સંદેશો મળતા મહિલાએ જણાવેલ સરનામા પર ટૂંક સમયમાં પહોંચી મહિલા ને મળતા વિગતે જાણ થઈ કે,ફરીયાદીને દીકરી આવતા એમના પતિ વારંવાર કામની વાત લઈને જમવાની વાત લઈ ને ઝઘડો કરી માર મારે છે. આ વાતની સાસુ ને નણંદને જાણ થઈ એટલે ઘર ની બાર જતી રહે એમ કહી માનસિક ત્રાસ આપે છે.
સ્થળ પર ૧૮૧ ટીમે સાસુ અને નણંદની મુલાકાત લઈને દીકરો અને દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના રાખવા, ઘરેલુ હિંસાના કાયદાને લઈને, પોતાના પરિવારનો હિસ્સો માની નાની દીકરીને માવજત કરવા માટે સૂચન આપી અને કાયદાકીય માર્ગદર્શન આપીને સમજાવી સુખદ મિલન કરાવ્યું હતું.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો