અમરેલી જિલ્લાના ધારી તાલુકાના BAPS સ્વામીનાયણ મંદિર ખાતે પૂ યોગીજી મહારાજના જન્મ સ્થાન દર્શન કરીને પૂ પ્રમુખસ્વામી મહારાજના 40 વર્ષ સુધી સેવક સંત તરીકે રાજીપો પ્રાપ્ત કર્યો હતોનાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા
આ તકે ભુપતભાઈ વાળા, જીતુભાઈ જોષી, પરેશભાઈ પટ્ટણી, હિમતભાઈ ડોંગા સહિતના મહાનુભાવો એ પૂજા પાઠ અને દર્શન કરેની પરમ પૂજ્ય નારાયણચરણ સ્વામી અને પૂ કોઠારીસ્વામી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા
રિપોર્ટર, મહેશ કથિરીયા
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે