September 7, 2024

અબડાસા તાલુકાના સિંધોડી ખાતે શ્રી સ્વ.ખેરાજ પરબત વારિયા પરીવાર ના ચી. પરેશ ના લગ્ન પ્રસંગે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર શ્રી હરિઓમભાઈ ગઢવીએ રમઝટ બોલાવી હતી.

Share to

લોકેશન. સિંધોડી અબડાસા.


જેમાં ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંતોના આશીર્વાદ હે બાવા ધામ જખૌ ના ગાદીપતિ શ્રી પરેશભાઈ જોશી આવડધામ સીંધોડી ના સેવિકા શ્રી નાથીમાં … સોનલધામ આદિપુરના પરમ સેવિકા મેઘબાઈ માં ઉપસ્થિત રહ્યા હતા.

લગ્ન પ્રસંગે ભજનનું કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવે છે કે આપણી પરંપરા સંસ્કૃતિ જાળવી રાખીએ અને યુવાન વર્ગને પ્રેરણા મળે તે માટે સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવે છે.


જેમાં રાત્રે ભવ્ય રાસોત્સવ રાખવામાં આવ્યું હતું. જેમાં કલાકાર શ્રી હરિઓમ ભાઈ ગઢવીએ મોજ કરાવી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to

You may have missed