Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જાણવા જેવું છે આ… ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર કોઈને નથી!..શું કહે છે આપણા દેશનો કાયદો તે જાણો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૧
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) જે ફિલ્મને પ્રમાણિત કરી દીધું, નિયમઅનુસાર, તેના પર પ્રતિબંધ નથી લગાવી શકાતો. આપણા દેશમાં હજુ સુધી આવો કોઈ કાયદો નથી, જે ફિલ્મોના પ્રદર્શન પર રોક લગાવી શકે. કેમ કે કાયદો વ્યવસ્થા આપણા દેશમાં સ્ટેટ સબ્જેક્ટ છે. એટલા માટે તેની આડમાં રાજ્ય સરકાર મોટા ભાગે આવા ર્નિણય લેતી રહે છે.ફિલ્મ દ કેરલ સ્ટોરી પર પશ્ચિમ બંગાળ અને કેરલ સરકારે પ્રતિબંધ લગાવ્યા બાદ કરવામાં આવેલી પડતાલમાં આ સત્ય સામે આવ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકાર જરુર એક બિલ લઈને આવી છે, પણ તે હાલમાં પાસ થયું નથી. વર્ષ ૨૦૧૧માં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ આરક્ષણ પર રોક લગાવવાનો કિસ્સો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જે ફિલ્મને સીબીએફસીએ પ્રમાણિત કરી દીધું છે, તેને રોકવાનો હક કોઈને નથી. હકીકતમાં જાેઈએ તો, તે જ સમયે ઉત્તર પ્રદેશ સરકારે આરક્ષણને રોકવાની કોશિશ કરી અને તર્ક આપ્યો કે, તેના પ્રદર્શનથી રાજ્યમાં કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તર્ક આપ્યો હતો કે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો એ રાજ્યની જવાબદારી છે. પ્રસારણ રોકવાનો કાયદો નથી!…સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલ કહે છે કે, ફિલ્મોનું પ્રસારણ રોકવાનો કોઈ કાયદો હજુ સુધી બની શક્યો નથી. જ્યાં કોઈ ફિલ્મ પર પ્રતિબંધ લાગે છે, તો રાજ્ય કાનૂન વ્યવસ્થાના આધાર પર બને છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મ દ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ માટે પશ્ચિમ બંગાળ તથા કેરલ સરકારોએ પણ કાનૂન વ્યવસ્થાનો જ સહારો લીધો છે.ફિલ્મોને પાસ કરવી અથવા ન કરવી, તેની જવાબદારી સીબીએફસીની છે. તેનું કામ એજ છે કે, ફિલ્મને જાેવે અને ર્નિણય લે કે, તેને આગળ જવા દેવી કે નહીં. જાે સીબીએફસીને લાગે કે કોઈ ફિલ્મ દેશ સમાજમાં નફરત ફેલાવી શકે છે, તો તે અધિકાર ધરાવે છેકે, ફિલ્મને કોઈ સર્ટિફિકેટન ન આપે. જાે સીબીએફસીનું સર્ટિફિકેટ નિર્માતા પાસે નથી, તો તે ફિલ્મ સિનેમા હોલમાં જઈ શકતી નથી. એવા અનેક ઉદાહરણ છે, જ્યારે સીબીએફસીએ ફિલ્મોને પાલ કરવામાં ઘણો સમય લીધો. મતલબ, સીબીએફસી પોતાનું કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર સરકારને અધીન કામ કરનારી એજન્સી છે. તેના દ્વારા પાસ કરવાનો મતલબ એ થાય છે કે, ફિલ્મોમાં કોઈ વાંધો નથી.સીબીએફસીની એક નિશ્ચિત પ્રક્રિયા છે. ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મો ત્યાં આપે છે. જ્યૂરી મેમ્બર્સ ફિલ્મને જાેવે છે. તેમને કંઈ પણ વાંધાજનક લાગે તો હટાવી દે છે. આવું કરવામાં ઘણી વાર ત્રણ ચાર મહિનાનો સમય લાગી જાય છે. ત્યારે સર્ટિફિકેટ મળે છે. જાે ફિલ્મને સર્ટિફિકેટ મળી જાય તો, તેનો અર્થ એવો થાય કે, હવે તે સિનેમા હોલમાં બતાવી શકાય.ફિલ્મોને સર્ટિફિકેટ આપવાની ચાર કેટેગરી છે તે જાણો.. ેં સર્ટિફિકેટ- જાે આ સર્ટિફિકેટ મળી જાય તો, તેનો અર્થ સ્પષ્ટ છે કે, બોર્ડ એવું માને છે કે, ફિલ્મ કોઈ પણ ઉંમરના લોક જાેઈ શકે છે. ેંછ સર્ટિફિકેટ- આ સર્ટિફિકેટવાળી ફિલ્મને ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો પણ પોતાના વાલીઓ સાથે જાેઈ શકે છે.છ સર્ટિફિકેટ- તેનો અર્થ એવો થાય કે, આ ફિલ્મ ફક્ત વયસ્ક જાેઈ શકે છે, નાના બાળકો નહીં.જી સર્ટિફિકેટ- આ સર્ટિફિકેટવાળી ફિલ્મો ખાસ વર્ગના લોકો જાેઈ શકે છે. વૈજ્ઞાનિક, ડોક્ટર અથવા કોઈ અન્ય પ્રબુદ્ધ વર્ગના લોકો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top