Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટો લાભ લેતા ચેતજો : રાજપીપળા ટેકરા ફળિયાના એક લાભાર્થી સામે નોંધાઈ ફરિયાદ

Share to



(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૭ થી કાર્યરત છે જેમાં રાજપીપળા નગરપાલિકા માં આવતા વિસ્તારમાં પોતાના નામે કાચા મકાન કે જમીન ધરાવતા વ્યક્તિઓ ને આનો લાભ મળતો હોય પરંતુ તેઓનું કે તેમના પરિવારનું ભારતભર માં કોઈજ પાકું મકાન નથી તેવું સોગંદનામુ પણ કરવાનું હોવાથી લાભાર્થીઓ ખોટા સોગંદનામા કરી મફત મળતી સહાય મેળવવા ગેરમાર્ગે દોરતા હોવાની વાત સામે આવ્યા બાદ પાલિકાનાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા એ આવા એક ખોટા લાભાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા અન્યો માં ફફડાટ ફેલાયો છે

રાજપીપળા નગરપાલિકા નાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાં એ આપેલી ફરિયાદ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા જગદીશભાઈ જેસંગભાઈ વસાવા એ પોતે તથા પોતાના પરિવારના સભ્યો નું રાજપીપલા નગરપાલિકાના સીટી સર્વે નંબર-૧૭૩ મા પોતે તથા પરિવારની સંયુક્ત માલિકીનું પાકુ મકાન આવેલ હોવા છતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મમાં સાથે એફિડીવીટ પર પોતાનુ કે પરિવારના સભ્યનું ભારતભરમાં કોઇ પણ જગ્યાએ પાકું મકાન ધરાવતા નથી તેવું ખોટું સોગંદનામું ઉભુ કરી આવાસનું મકાન બાંધકામ કરવા માટે પોતે તથા પોતાના પરિવારના સભ્યોની સંયુક્ત માલિકીનુ પ્રોપર્ટીકાર્ડ મુખ્ય અધિકારી સમક્ષ રજુ કરી આવાસ મંજુર કરાવી આવાસના પ્રથમ હપ્તાના એડવાન્સ નાણા રૂ.૩૦,૦૦૦/- નો આર્થિક લાભ મેળવી બાકીના આવાસના હપ્તાઓની રકમ મેળવવા માટે રસીકભાઈ મંગાભાઈ વસાવાની કબ્જા માલિકીની પ્લોટ સીટ નંબર-૩ સર્વે નંબર ૧૭૪ વાળી જમીનમાં બાંધકામ કરવાની કોશીષ કરતા પાછળથી એડવાન્સ નાણા રૂ.30,000/- વસુલી છેતરપીંડી આચરવા માટે સોંગદનામા જણાવેલ હકીકત ખોટી હોવાનું સારી રીતે જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરતા રાજપીપળા પોલીસે જગદીશ વસાવા સામે છેતપીંડી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના નો આ ગુનો કદાચ ગુજરાત રાજ્યમાં પ્રથમ ગુનો હશે માટે ખોટા સરકારી લાભો લેતા લોકોએ આ ફરિયાદ બાદ ચેતી જવું પડશે.

– રાજપીપળા માં ૨૦૧૭ થી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ ને લાભ મળ્યો છે પરંતુ આમાં હજુ ઝીણવટભરી તપાસ થાય તો ઘણા ખોટા લાભાર્થીઓ બહાર આવશે એ બાબત નકારી નાં શકાય


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top