ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયતિ નિમિત્તે સ્ટેપ ઓફ ઈન્સપ્રિયેશન યુથ ગૃપ – માંડવી દ્વારા માંડવી નગર મા ટોપનાકા એ આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર અને પુષ્પ ચડાવીને માંડવી નગર મા આવેલી પ્રાથમિક શાળા ઓ મા (કન્યા શાળા માંડવી, કુમાર શાળા માંડવી, અધાત્રી પ્રાથમિક શાળા માંડવી) ડો. બાબા સાહેબ આંબેડકર ના ફોટા આપી બાળકોમા ભારતના સંવિધાન નુ મહત્વ જણાવ્યુ. સંવિધાન થીજ આજ ના યુવા વર્ગ પોતાનુ અસતિત્વ છે જેનુ ઉત્તમ ઉદાહરણ આ ગૃપે પુરુ પાડ્યું વામાં આવ્યું હતું
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230414-wa00166082197752241588749-300x169.jpg)
રિપોર્ટર /નિકુંજ ચૌધરી માંડવી,સુરત
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે