Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

૧૦ મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ, કહ્યું,”લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી”

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨
કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવી ગયા છે. રોડ રેઝ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા થી છે, પરંતુ આજે તેમને એક વર્ષની સજા પૂરી થવાના ૪૮ દિવસ પહેલાં છોડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન જેલની બહાર તેના સમર્થકોની ભીડ જાેવા મળી હતી. ઢોલ-નગારા સાથે સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે સિદ્ધુ હેન્ડલથી તેના જેલમાંથી બહાર આવવાની જાણકારી આપવામાં આવી હતી. નવજાેત સિંહ સિદ્ધુની પત્ની નવજાેત કૌર દ્વારા શુક્રવારે ઇમોશનલ પોસ્ટ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવીને નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યુ કે અત્યારે લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પંજાબને નબળુ પાડવાનો પ્રયાસ કર્યો તો નબળા પડી જશો. જેલમાંથી બહાર આવતાં સિદ્ધુએ કહ્યું કે, હું બંધારણને મારી પુસ્તક માનું છું. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે કરું છું તે પંજાબની આગામી પેઢી માટે છે. અત્યારે લોકશાહી નામની કોઈ વસ્તુ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબને નબળું પાડવાનો પ્રયાસ થશે તો તે નબળો પડી જશે. નવજાેત સિંહ સિદ્ધુને ૧૯૯૦ના એક રોડ રેઝ કેસમાં ૧૯ મે ૨૦૨૨ના કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તે પટિયાલાની જેલમાં બંધ હતો. પરંતુ આજે આશરે ૪૮ દિવસ પહેલાં તેને છોડી દેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને ૪ દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એકપણ દિવસની રજા લીધી નથી, જેના કારણે તેને વહેલો બહાર કરવામાં આવ્યો હતો. સિદ્ધુની પત્ની નવજાેત કૌરે શુક્રવારે કેન્સરના ઓપરેશન માટે જતા પહેલા બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. નવજાેત કૌરે લખ્યું હતું કે તેણે સિદ્ધુને પાઠ ભણાવવા માટે ભગવાન પાસે મૃત્યુની માંગ કરી હતી. તેના પતિના પંજાબ પ્રત્યેના પ્રેમે તેને કોઈપણ પ્રકારના લગાવથી પરે મૂકી દીધી હતી. તેણે આગળ લખ્યું કે ‘તારી રાહ જાેઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત જાેયા. પરંતુ સત્ય એટલું શક્તિશાળી છે કે તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારી રાહ જાેઈ શકતો નથી, કારણ કે આ કેન્સરનો બીજું ઘાતક સ્ટેજ છે. આજે હું સર્જરી માટે જાઉં છું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top