ઉના તાલુકાના નાઠેજ ગામે ગ્રામ પંચાયત અને તંત્ર ની મિલીભગત થી અનેક વિસ્તારો માં ગંદકી નાં ગંજ હોવાથી ગ્રામ જનો ને ખુબજ હાલાકી ભોગવવી પડે છે . હાલ કોરોના ની મહામારી ચાલી રહી હોય અને સરકાર આરોગ્ય પાસળ કરોડો નો ખર્ચો કરી રહી હોય ત્યારે આવા મોટા ગજાના સરપંચો અને તંત્ર ની મિલી ભગત થી ગંદકી નાં સામ્રાજ્ય જોવા મળે છે
આ ગંદકી નાં લીધે જાડા .ઉલ્ટી.મેલેરિયા. અને બીજી અનેક બીમારી ફેલાવાની શક્યતા રહે છે
તંત્ર યોગ્ય પગલાં ભરી અને આ ગંદકી દૂર કરાવે તેવી ગામલોકો માં માંગ ઊઠી છે
*રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા*
More Stories
જુનાગઢની સગીરાને રાજકોટ ખાતે દેહ વિક્રયના ચુંગાલ માંથી છોડાવાના ગુન્હામાં સંડોવાયેલ વધુ -૪ આરોપીઓને પકડી પાડતી જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ
જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામે સહકારી બેંકમાં ખેડૂતોના ખાતામાંથી છ કરોડ 21 લાખની ઉચાપતને લઈને 53 ખેડૂતો દ્વારા મામલતદાર થ્રો મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ
રક્તદાન એ મહાદાન છે.🚑🩸 ઇમરજન્સી માં લોહી નાં અભાવે જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે જરૂરીયાત મંદ વ્યક્તિ ને લોહી આપવાથી જેનો જીવ બચાવી શકાય છે.