Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી: હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી વિસ્તારોના રૂટની બસોની સંખ્યા વધારવા માગ: અમદાવાદમાં જનમેદની ભેગી કરવા રાજ્યની તમામ એસટી બસો ફાળવી દેવાઈ હતી તો આદિવાસીઓ માટે કેમ ? વેધક સવાલ

Share to



દૂરદર્શી ન્યુઝ નેત્રંગ
હોળીના તહેવાર આવી રહ્યો છે. અને હોળીના તહેવારનું આદિવાસી સમાજમાં બીજા તહેવારો કરતા વિશેષ મહત્વ છે. આ સમયે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો રોજગારી માટે પોતાના વતનથી શહેરોમાં જાય છે તે તમામ લોકો હોળીના તહેવારની ઉજવણી માટે પોતાના માદરે વતન આવતા હોય છે. આ સમયે પૂરતી એસટી બસોના અભાવે એમણે પોતાના જીવના જોખમે ખાનગી વાહનોમાં વધારે રૂપીયા આપી મુસાફરી કરવી પડે છે. ગુજરાતના મોટા શહેરો જેવા, સુરત, વડોદરા, અમદાવાદ, વલસાડ રાજકોટ, જૂનાગઢ, જામનગર અને બીજા અન્ય શહેરોથી ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટી વિસ્તારો જેમાં ડાંગ,તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ,બનાસકાંઠા અને અન્ય આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ વિસ્તારોના રૂટની બસોની સંખ્યા વધારવી જોઈએ. જેથી હોળીના તહેવારની ઉજવણી કરવા આવનાર આદિવાસી સમાજના લોકોને અવરજવર માટે સુવિધા મળી રહે. અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન આવ્યા હતા ત્યારે લોકોને ભેગા કરવા માટે ગુજરાત રાજ્યની તમામ એસટી બસો ફાળવી દેવામાં આવી હતી તો આ આદિવાસીઓ માટે શા માટે ફાળવવામાં નહિ આવે ? આ સાથે આ લોકોને બસના ભાડામાં પણ રાહત આપવામાં આવે. આમ હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી વિસ્તારના રૂટોની બસની સંખ્યા વધારવામાં આવે અને એમને બસના ભાડામાં રાહત આપવામાં આવે એવી ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top