જેથી કરી સામાજિક કાર્યોમાં કે લગ્ન પ્રસંગમાં કોઈકને તકલીફ ના પડે અને કોઈ ગરીબ વ્યક્તિના સામાજિક કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે અને મદદરૂપ થાય તે માટે સમાજ ઘર બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું
આ સમાજ ઘર નું કામ પૂર્ણ થતા આજરોજ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે આ સમાજ ઘરનું ઉદઘાટન રીબીન કાપીને કરવામાં આવ્યું વધુમાં હાલ ભારતીય જનતા પાર્ટીના ગાવ ચલો અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે તો પોતાના પ્રવચનમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી
અને ખાસ કરીને આયુષ્માન કાર્ડ તથા આવાસ યોજના જેવી અનેક યોજનાઓની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી અને હર હંમેશ માટે તેઓ પોતાની પ્રજા ના કામો ને વાચા આપવા માટે તત્પર છે એવું પણ જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંજયભાઈ રાઠવા, સાદીકભાઈ કુરેશી, ગ્રામ પંચાયત ના સભ્ય દિલીપભાઈ રાઠવા, વસીમભાઈ શેખ, અમરતભાઈ પ્રજાપતિ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો