અંકલેશ્વર ખાતે ભારે વરસાદ અને પુરના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લઈ, સ્થાનિક લેવલે થયેલા નુકસાન અને ચાલી રહેલ સહાય કામગીરીનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી ભાઈ હળપતિ દ્વારાબોટ માં બેસી નિરીક્ષણ કર્યું તેમજ સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો