September 18, 2024

ઉના તાલુકાના નાઠેજ ગામે ગ્રામ પંચાયત ની મિલીભગત થી પ્રાથમિક શાળા ની સામે જ ગંદકી નાં સામ્રાજ્ય

Share to


ઉના તાલુકાના નાઠેજ ગામે ગ્રામ પંચાયત અને તંત્ર ની મિલીભગત થી અનેક વિસ્તારો માં ગંદકી નાં ગંજ હોવાથી ગ્રામ જનો ને ખુબજ હાલાકી ભોગવવી પડે છે . હાલ કોરોના ની મહામારી ચાલી રહી હોય અને સરકાર આરોગ્ય પાસળ કરોડો નો ખર્ચો કરી રહી હોય ત્યારે આવા મોટા ગજાના સરપંચો અને તંત્ર ની મિલી ભગત થી ગંદકી નાં સામ્રાજ્ય જોવા મળે છે
આ ગંદકી નાં લીધે જાડા .ઉલ્ટી.મેલેરિયા. અને બીજી અનેક બીમારી ફેલાવાની શક્યતા રહે છે
તંત્ર યોગ્ય પગલાં ભરી અને આ ગંદકી દૂર કરાવે તેવી ગામલોકો માં માંગ ઊઠી છે


*રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા*


Share to

You may have missed