Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Day: August 9, 2024

જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ દ્વારા ઓનલાઈન મોડ વિશ્વ આદિવાસી દિવસ”ની  ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ તા. ૦૯/૮ પ્રતિ વર્ષ ૯ ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” નાં રૂપમાં મનાવવામાં આવે છે.તે અંતર્ગત યુનાઇટેડ નેશન્સ દ્વારા આ વર્ષે આદિવાસી દિવસની યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસી દિવસની થીમ ‘Protecting the Rights of Indigenous Peoples in Voluntary Isolation and Initial Contact’ રાખવામાં આવેલ છે જેને અનુલક્ષીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કુલપતિ પ્રો.(ડો.) […]

વિશ્ર્વ આદિવાસી દિવસની નેત્રંગ ખાતે ભવ્ય ઉજવણી થઈ.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૦૯-૦૮-૨૪.૯મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની નેત્રંગ તાલુકા મથક ખાતે ભાજપ,આપ,કોંગ્રેસ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓના કાર્યકરો સહિત તાલુકાના ગામે ગામ થી આજે વહેલી સવાર થીજ આદિવાસી ભાઈઓ,બહેનો,યુવાનો, નાના બાળકો ઉજવણી ને લઇ ને પરંપરાગત વસ્ત્રો પરીઘાન કરી ઢોલનગારા સાથે ઉમટી પડ્યા હતા, નગરમા ડીજેના તાલે ત્રણ રેલી નિકળી હતી, એક જય જોહાર ગુપની રેલી […]

ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસે વાગલખોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને બાતમીના આધારે ઝડપી લઇ રૂપિયા ૮૦ હજારથી વધુ નો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલ છે.

ભરૂચના વાલિયા ખાતેથી ખેતર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી L.C.B પોલીસ આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ દારૂ જુગાર પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા તથા ભરૂચના ઝઘડીયા તથા વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી […]

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ  

પ્રકૃતિના ખોળે રહેતી આદિવાસી પ્રજા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી ‘‘પરિશ્રમી પ્રજા’’ છે – સહકાર મંત્રીશ્રી જગદિશ વિશ્વકર્મા રાજપીપલા, શુક્રવાર : નર્મદા જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોધ્યોગ, નાગરિક […]

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે બોડેલી ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું કર્યું ફુલહારથી સ્વાગત

બોડેલીમાં ધામધૂમથી કરાઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા રેલીમાં આવેલ આદિવાસી સમાજના લોકોને ઠંડાપીણાની કરી વ્યવસ્થા અને આદિવાસી સમાજના લોકોનું કર્યું ફૂલહાર થી સ્વાગત ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર Post Views: 118

બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

બ્રેકિંગ બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું 9 મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી ધામ ધૂમથી કરવામાં આવી આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ખુબ મોટી સંખ્યામા […]

*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ*

*આદિવાસી બંધુઓના વિકાસ માટે બજેટમાં અનેક જોગવાઈ કરી સમાજના ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા* *ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે…. ભરૂચ જીલ્લામાં રૂ. ૪૦૮.૯૦ લાખના ૧૯૬ કામોનું ઇ-લોકાર્પણ અને ૬૪૦.૦૦ લાખના ર૮૦ કામોનું ઇ-ખાતમૂહર્ત કરાયું ભરૂચ જીલ્લાના […]

Back To Top