બ્રેકિંગ
બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું
9 મી, ઓગષ્ટને સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવણી ધામ ધૂમથી કરવામાં આવી
આદિવાસી સમાજ દ્વારા બોડેલી નગર માં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું
ખુબ મોટી સંખ્યામા આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરી, ટીમલીના તાલે આદિવાસી નૃત્ય કરી રેલી મા જોડાયા
બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર