૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શુક્રવારઃ- નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE (ભરૂચ થી વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ) જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે. જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી […]
ભરૂચ જિલ્લામાં નશાબંધી સપ્તાહની થનારી ઉજવણી
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃશુક્રવાર:- રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૦૨/૧૦/૨૦૨૧ થી ૦૮/૧૦/૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજય સરકાર ધ્વારા નકકી કરેલ છે. રાજયના સર્વાંગી વિકાસમાં આર્થિક, સામાજીક અને ઔધોગિક ક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં નશાબંધી કાર્યક્રમોની ભૂમિકા ધણી જ મહત્વની રહેલી છે. વ્યસન એક સામાજીક દૂષણ હોઇ સમાજમાં […]
ભરૂચ જિલ્લામાં સભા-સરઘસબંધી
0 0 0 0 0 0 0 ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૦૩/૧૦/૨૦૨૧ નાં ૮:૦૦ કલાક થી તા.૧૭/૧૦/૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ […]
ભરૂચ જીલ્લામાં વિવિધ આઈ.ટી.આઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાઓ યોજાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શુક્રવારઃ- મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરૂચ જીલ્લામાં નોડલ આઈ.ટી.આઈ અંક્લેશ્વર ઉપરાંત આઈ.ટી.આઈ વાલીયા, ભરૂચ તથા વાગરા ખાતે તા.૦૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામા આવેલ છે. જેમાં ભરૂચ જીલ્લાની તમામ જી.આઈ.ડી.સી. દહેજ, વિલાયત, અંક્લેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાલિયા, ભરૂચ ખાતેના કુલ ૯૫ […]
ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોની શરૂઆત૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી નાયબ મુખ્ય દંડકશ્રીદુષ્યંતભાઈ પટેલે “સ્વચ્છતા જનજાગૃતિ રેલીને” પ્રસ્થાન કરાવ્યું૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્ર્મોનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી સ્વચ્છતા જનજાગૃત્તિ રેલીનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી સહિત નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, અધિક નિવાસી કલેક્ટરશ્રી જે.ડી.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નહેરૂં યુવા કેન્દ્ર […]
તા.૨ જી ઓક્ટોબરના રોજ પાન ઈન્ડિયા અવરનેસ અનેઆઉટરીચ કેમ્પેઈનનું પ્રક્ષેપણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મુખ્ય મથકે પ્રભાતફેરીનું આયોજન કરી મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાશે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શુક્રવારઃ- તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સવારના ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન કે […]
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા) ધ્વારા તા.ર જી ઓકટોબરથી તા.૧૪ મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લાના ગામે ગામ તથા દૂર અંતરિયાળ વિસ્તારો સુધી જાગૃતિ અને કાનુની સેવાઓ પુરી પાડવા કરાયેલું આયોજન
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શુક્રવારઃ- દેશની આઝાદીના ૭પ વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા) ધ્વારા તા.રજી ઓકટોબરથી તા.૧૪મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લાના ગામે ગામ તથા દૂર અંતરિયાળ વિસ્તારો સુધી જાગૃતિ અને કાનુની સેવાઓ પુરી પાડવા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટા સમુહમાં […]
૨ જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે “જલ જીવન અભિયાન” અંતર્ગત ભરૂચ જિલ્લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન
ભરૂચઃ શુક્રવારઃ- ૨ જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતર્ગત તા.૦૨-૧૦-૨૦૨૧ ના રોજ ૧૦:૦૦ કલાકે ભરૂચ જિલ્લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામ સભામાં સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન માન. વડાપ્રધાનશ્રી દ્વારા દેશની અમુક ગ્રામ પંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે આ વિષય પર સંવાદ ઉદબોધન કરવામાં આવનાર છે. […]
ચાસવડ ડેરીની ૬૦ મી વાષિઁક સાધારણ સભા યોજાઈ,
* દુધઉત્પાદકોને પ્રતિ લીટર ૫.૧૫ ભાવફેર ચુકવાશે : પ્રમુખ કવિભાઇ વસાવા * સભાસદ-બિનસભાસદોને દિવાળીએ ગિફ્ટ આપાશે તા.૩૦-૦૯-૨૦૨૧ નેત્રંગ, પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની ૬૦ મી વાષિઁક સાધારણ સભા દોલતપુર ગામના મનહરભાઇ રામાભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવી હતી.જેમાં ૨૦૨૦-૨૧ વષઁના વ્યવસ્થાપક સમિતિએ […]
ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી નેત્રંગના ઝરણા ગામે થી ઝડપાયો
આરોપી ચોરીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસ પકડ થી દુર રહી નાસતો ફારતો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા નામનો ઇસમ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચોરીના ગુના હેઠળ છેલ્લા પાંચ મહિના થી પોલીસ પકડ થી દુર રહીને નાસતો ફરતો હતો ઉચ્ચ અધિકારીઓ તરફ થી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી […]