૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મુખ્ય મથકે પ્રભાતફેરીનું આયોજન કરી મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સવારના ૧૧:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન કે જે તા.૦૨-૧૦-૨૦૨૧ થી તા.૧૪-૧૧-૨૦૨૧ સુધી ચાલનાર છે તેનું પ્રેક્ષપણ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારતના માન. રાષ્ટ્રપતિશ્રી હાજરી આપનાર છે તથા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તથા નાલ્સાના પેટ્રો-ઈન-ચીફ, ભારતના માન. લો અને જસ્ટીસના મીનીસ્ટરશ્રી, નાલ્સાના કાર્યકારી અધ્યક્ષ તથા સુપ્રિમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહેનાર છે. આ વેબીનાર નિહાળવા તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ૧૧:૦૦ કલાકે પોતાના મોબાઈલ ફોન કે લેપટોપ થકી કાર્યક્રમ નિહાળવા માટેની લીંક https://www.youtube.com/watch?v=UQR9IJZQVWY નો ઉપયોગ કરી જોડાવવાનું રહેશે. વિશેષમાં ૨ જી ઓક્ટોબરના દિવસે જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મુખ્ય મથકે પ્રભાતફેરીનું આયોજન કરી મહાત્મા ગાંધી જન્મ જયંતિની ઉજવણી પણ કરાશે એમ અધ્યક્ષશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જણાવાયું છે.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી