જૂનાગઢ રેમંન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેશર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ આવયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીશ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈરામો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ બીલખા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાના કામે સંડોવાયેલ ઇસમ વિરુધ્ધ શ્રી એમ.એમ હિંગોરા, પો.રા) બીલખા પો.સ્ટે તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી અંગે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા ડલેક્ટરશ્રી અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા જિલ્લા કલેક્ટરથી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પ્રોહી બુટલેગર રાહુલ ગભરૂભાઈ વાળા. ધારી કુંદાળી તા.ભેંસાણ છે.જૂનાગઢ વાળા વિરુધ્ધ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવેલ.
જે પાંચા વોરાટ ઈસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ પોલીસ સબ ઈન્સ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ નિકુલ એમ. પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ. દિપડભાઈ બડવા, દિપકભાઈ ચૌહાણ, ચેતનસિંહ સોલંડી ને સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપી હાલ બીલખા-વિસાવદર રોડ બીલખા ચેલૈયાની જગ્યા પાચે હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.પાસાના અટકાયતીઆરોપી રાહુલ ગભરૂભાઈ વાળા ધારી ગુંદાળી તા.ભેંસાણ જૂનાગઢ
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.રાબ.ઈન્સ.શ્રી ડી.કે.ઝાલા, વાય.પી.હડીયા તથા બીલખા પો.સ્ટે. પો.સબ.ઇન્સ.શ્રી એમ.એમ.હિંગોરા, શ્રી એચ.વી. ચુડાસમા તથા એ.એસ આઇ નિકુલ એમ પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષ એચ. મારુ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ, ચેતનસિંહ સોલંકી, દિપકભાઈ બડવા, દિપકભાઈ ચૌહાણ તથા બીલખા પો સ્ટે.ના પો ઠે.કો કિશોરભાઈ સોલંકી તથા પો.કો સમભાઈ કોડીયાતર તથા ભાવેશભાઈ અખેડ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
કરજણ સિંચાઈ યોજના હેઠળ ખાડીઓને જીવંત કરવાની વાત નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં મૃત હાલતમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે….
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નાં રસાયણ શાસ્ત્ર વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
ભરૂચ જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી