Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

*અબડાસા તાલુકાના ગઢવાડા વાડી વિસ્તાર ના શ્રી રામનગરી મધ્યે શ્રી અંચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંજાણ ના જાડેજા ગીરીરાજસિંહ દિલાવરસિંહજી ના શ્રી શ્રાવણ માસ શ્રી અનુષ્ઠાન ને અનુલક્ષી અંતર્ગત સવારના શ્રી રુદ્રાભિષેક તેમજ બપોરે મહાપ્રસાદનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું.*

Share to

*લોકેશન ગઢવાડા*

*ઉપરોક્ત આ ધાર્મિક કાર્યક્રમ શ્રી રામનગરી વાડી વિસ્તાર ના શ્રી દશનામ ગોસ્વામી સમાજ શ્રી જાટ ચૌધરી સમાજ તેમજ શ્રી શિખ સમાજ અને શ્રી રામનગરી ના યુવા મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.**જેમાં સનાતન ધર્મના સંત સાધુજનો માં કમલદાસજી બાપુ અકરી… નરોતમ ગીરીબાપુ કંઢાય… ચરણદાસ બાપુ મધ્ય પ્રદેશ… શંકર ગીરીબાપુ રોહા… તેમજ શ્રીદેવી બા કોઠારા સહિતના સંતજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનિરુદ્ધસિંહજી કચ્છ રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.**આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોમાં પરસોતમ મારવાડા જિલ્લા પંચાયત સદસ્ય… કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને સામાજીક આગેવાનો તથા અબડાસા તાલુકાના કનકપર, વિજાણ, ખીરસરા વિજાણ , કોઠારા, વાંકુ, ખુઅડા, બોહા જેવા વિવિધ ગામોના સનાતનની ધર્મ પ્રેમી ભાવિકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા**તેમજ ગઢવાળા ગામના શ્રી મારવાડા સમાજ દ્વારા ગીરીરાજસિંહ સામૈયુ તેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સર્વે ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો ધાર્મિક સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.**સમગ્ર આયોજન શ્રીરામનગરી યુવા મિત્ર મંડળ અને શ્રી દશનામ ગોસ્વામી સમાજ હરિયાણા પંજાબ દ્વારા કરવામાં આવ્યું હતું**સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top