*અંકલેશ્વર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ૦૮ વ્યકિતઓનું સ્થળાંતર કરાયું*
ભરૂચ- બુધવાર- જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર વધ્યું છે. અંકલેશ્વર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું લેવલ વધવાના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં પાણી ભરાતા આસપાસ રેહતા લોકોને અંકલેશ્વર નગરપાલિકાએ શિફટિંગની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં કોઈને જાનહાનિ થયેલ નથી. ૦૮ લોકોને શારદાભવન ખાતે સહી સલામત રીતે નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો