વડોદરા: વડોદરામાં પોલીસના મારથી યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે બે પોલીસકર્મી સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. સયાજીગંજ પોલીસ પર યુવકને માર મારવાનો આરોપ છે. લાંબી સારવાર બાદ ઘાયલ યુવકે દમ તોડ્યો હતો.
લાંબી સારવાર બાદ લારી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. ફૈઝાન શેખ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં LRD મહંમદ મુબશશિર સલીમ, રઘુવીર, PCR વાન ચાલક કિસન પરમાર સામે IPCની કલમ 302 ઉમેરાઈ છે.
બે પોલીસકર્મી અને PCR વાન ચાલકે ફૈઝાન શેખને માર માર્યા બાદ રોડ પર ઢસડ્યો હોવાનો આરોપ છે. માર માર્યા બાદ ઘાયલ ફૈઝાન ઘણા સમયથી પથારીવશ હતો. જ્યાં પહેલી જૂને તેનું સારવારમાં મોત થયુ હતું. ફૈઝાનના મોત બાદ પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.