પ્રતિનિધિ દૂરદર્શી ન્યુઝ:નર્મદા
આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મહિલા મોર્ચા ના પ્રમુખ સરોજબેન તડવી સહિત હોદ્દેદારો દ્વારા પીડિત પરિવારની મુલાકાત લઇ દુઃખ વ્યક્ત કરી પીડિત ને ન્યાય અપાવવા માટે ગમે તે કરી છૂટવાનો નિર્ધાર આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો અને બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરનારા ભાજપના નેતાઓ દ્વારા જ આવા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે, જેથી આદિવાસી સમાજની લાગણી દુભાઇ છે તેથી પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી દુષ્કર્મના આરોપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ઝડપથી તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તે જોરદાર માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો