રાજસ્થાનમાં આવેલા અજમેર ખ્વાજા ગરીબે નવાજ સાહેબ ની દર્ગા માં લાદેન ભાઈએ ચાદર ચડાવીને શાંતિ અમન ચેન માટે દુવા માંગી સેવામાં સહરીમાન રવીન્દ્ર ભાટી સિવ આમલેન સાહેબે ચાદર અર્પણ કરી અને માનવેન્દ્રસિંહ અને લાદીન ભાઈ અને કુતુબખાન મગઠીયા ખારીયા રાઠોડન સતારભાઈની શાંતિ માટે ચાદર ચલાવવા માટે ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે