મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘સ્મૃતિવન, અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક’ કોફી ટેબલ બુકનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કોફી ટેબલ બુકમાં ભૂકંપ પીડીતોની યાદમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ભુજીયા ડુંગર ખાતે તૈયાર કરવામાં આવેલ સ્મૃતિવન સહિત ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને કચ્છના પુનઃનિર્માણ તેમજ ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.