


મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમ્યાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામ નામ લેખન યજ્ઞના કરાવેલા પ્રારંભને આગળ ધપાવતાં સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા ‘સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ’માં સહભાગી થયા હતા, જેને અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.
More Stories
સાગબારાના મહુપાડા અને સજનવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
ભરૂચ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મી ડિસેમ્બરના રોજ યોજાશે
જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા “અમૃત સાંસ્કૃતિક વારસા” તરીકે ગુજરાતનો ગરબો કાર્યક્રમ પંડિત ઓમકાનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો