મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2079’નું આજે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતના સાહિત્યિક વારસાના પ્રતિબિંબ સમાન આ દીપોત્સવી અંક રાજ્યના પ્રતિષ્ઠિત લેખકો-સાહિત્યકારોના લેખ, નવલિકાઓ, કાવ્યો તથા સુંદર તસવીરો ધરાવે છે.

Share to

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2079’નું આજે ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતના સાહિત્યિક વારસાના પ્રતિબિંબ સમાન આ દીપોત્સવી અંક રાજ્યના પ્રતિષ્ઠિત લેખકો-સાહિત્યકારોના લેખ, નવલિકાઓ, કાવ્યો તથા સુંદર તસવીરો ધરાવે છે.


Share to