‘સ્વચ્છતા એ જ સેવા’- નર્મદા જિલ્લો
રાજપીપલા, શુક્રવાર:- #Swachh Gujarat2023, અંતર્ગત જાગૃત અને જવાબદાર નાગરિક બની, આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની જાળવણી સાથે સ્વચ્છતાની ચેતના જગાવીએ તેમજ “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત” થી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”નું નિર્માણ કરીએ.
‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારામાં ભક્તિધામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ગોડદાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં સાફ-સફાઇની ઝુંબેશ હાથ ધરાઇ હતી. ત્યારે સૌ સંકલ્પ કરીએ અને ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના પ્રયત્નો જાળવી રાખી, ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરીએ.
Khabar Ek dum Sachi
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું