‘સ્વચ્છતા એ જ સેવા’- નર્મદા જિલ્લો
રાજપીપલા, શુક્રવાર:- #Swachh Gujarat2023, અંતર્ગત જાગૃત અને જવાબદાર નાગરિક બની, આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની જાળવણી સાથે સ્વચ્છતાની ચેતના જગાવીએ તેમજ “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત” થી “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”નું નિર્માણ કરીએ.
‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારામાં ભક્તિધામ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ગોડદાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પ્રાંગણમાં સાફ-સફાઇની ઝુંબેશ હાથ ધરાઇ હતી. ત્યારે સૌ સંકલ્પ કરીએ અને ભારતને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના પ્રયત્નો જાળવી રાખી, ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કરીએ.
More Stories
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.