ભરૂચ:બુધવાર: “સ્વચ્છતા હી સેવા” થીમ આધારિત સફાઇ અભિયાન હેઠળ ભરૂચના ઝધડીયા તાલુકાના રાજપારડી ચોકડી સ્વચ્છતા સેવા નિમિત્તે ભગવાન બિરસા મુડા પ્રતિમા તથા અંકલેશ્વર તાલુકાના જી.આઇ.ડી.સી ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સહિત મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી.
મહાન વિભૂતિઓની પ્રતિમાનું ″સ્વચ્છતા હી સેવા″ ઝુંબેશ દ્વારા સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં સફાઇ કર્મચારીઓ તથા NGO સાથે રહીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પ્રતિમાની આજુબાજુના વિસ્તારની સફાઇ પણ કરાઈ હતી.
More Stories
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર નેત્રંગ તાલુકાના ત્રણ મકાન માલિકો સામે ગુનો નોંધાયો. તાલુકાના ગામે-ગામ પ્રરપાંતીય દુકાનધારકો છે. નેત્રંગ નગર સહિત ગામે-ગામ પોલીસ દ્રારા જાહેરનામાના ભંગ બાબતે કડક કાર્યવાહી હાથ ધારવામા આવી
મોપેડની ડીંકીમા દારૂ લાવતા કંબોડીયાના બુટલેગરને પોલીસે ઝડપી લીધો. કુલ્લે રૂપિયા ૩૭૫૦/= નો દારૂ જપ્ત.
.*માંડવીની 16 વર્ષીય સગીરાને બિભત્સ મેસેજ કરનાર આરોપીને લાજપોર જેલ માં મોકલવાનો કોર્ટેનો હુકમ.*.*હિન્દુત્વ સંગઠનનો ઝંડો લઈને ફરતા પ્રિતેશ શાહે કરેલ કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.*