![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/image_editor_output_image-511180763-1697361094416-300x174.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/10/image_editor_output_image-1806560085-1697361114946-300x142.jpg)
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના કનૈયાલાલ પ્રવીણભાઈ રાવળ અગ્નિવીર માટે ટ્રેનિંગ મા જબલપુર (એમ.પી)ખાતે ૭ મહિનાની તાલીમ માટે ગયેલ હતા તેઓએ મેઘાલય ખાતે પોસ્ટિંગ મેળવ્યું અને ગ્રેનેડિયર તરીકે નોકરી મેળવી છે ત્યારે ગઈ કાલે તેઓ એ અગ્નિવીર તાલીમ પૂરી કરી માદરે વતન આવતાં ગ્રામજનો તેમજ રાવળ સમાજના આગેવાનો દ્વારા ઉમળકાભેર આર્મી જવાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.આર્મી જવાનને ઘોડા ઉપર બેસાડી ડીજે ના તાલ સાથે ગામમાં ફેરવવામાં આવ્યા હતા.આ સમયે દેશભક્તિ ગીતો ગૂંજ્યાં હતાં. અગ્નિવીર યુવાનનું સ્વાગત જેઠોલી ગામના સરપંચ દિપકભાઈ પંચાલ તેમજ ગ્રામજનો
દ્વારા ઉમડકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
*બાલાસિનોર. સાગર ઝાલા*
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.