Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

માંડવી તાલુકામાંથી પસાર થતા ને.હા. 56 પરના માંડવી – ઝંખવાવ રોડના ચીથાડે-હાલ પરિસ્થિતના દૃશ્યો સામે આવ્યા

Share to





નેશનલ હાઇવે નંબર -56ની બિસ્માર અને ચીથડે હાલ સ્થિતએ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા.

રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેટલાક વિસ્તારમાં ઉડતી ધૂળને કારણે આંખ ની જોવાની સમતા 100 મીટર થી પણ ઓછી જોવા મળી રહી છે.


સુરત જિલ્લાના માંડવી તાલુકા થી માંગરોળ તાલુકાને જોડતો નેસનલ હાઇવે નંબર 56 સમગ્ર રસ્તો ચોમાસા દરમ્યાન ખાડા ખાબોચિયા વાળો બની ગયો હતો. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અતિ ભારે હાલાકી નો સામનો કરવા લોકો મજબૂર બની રહ્યા છે. ત્યારે ચોમાસુ અંતિમ વિદાય લઈ રહ્યું છે. તો નેશનલ હાઇવે નંબર 56 પર ઉડતી ધૂળની ડમરીઓથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત અકસ્માત ની ભીતિ વચ્ચે ચાલતા વાહન ચાલકોના દમ તોલાય રહ્યા છે, તો બીજી તરફ ઘોરી માર્ગને અડીને આવેલ ખેતરોના ઊભા પાક પર ધૂળની મોટી ચાદર ખેડૂતોના પાકને બરબાદ કરી રહી છે. આ નેશનલ હાઇવે નંબર 56 પર આવેલા દેવગઢ ગામે થી અમૃત કળશ યાત્રા નો આરંભ કરાવવા માટે સાંસદ તથા રાજ્યમંત્રી પણ આજ રોડ પર થી પસાર થયા હતા.સાથે બી.જે.પી પાર્ટીના રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા નેશનલ હાઇવે 56 ના ઝંખવાવ માંડવી રોડ પરથી જિલ્લા પંચાયતના સદસ્યો સહિત હોદ્દેદારો પણ પસાર થયા હતા. હવે, વાસ્તવિક પરિસ્થિતિ ને પોતે જોયા બાદ, અનુભવ્યા બાદ જનતાની હાલાકી નો ત્યાગ મેળવી સાંસદ, રાજ્યમંત્રી તેમજ કાર્યક્રમમા ભાગ લેવા પહોંચેલા જિલ્લા પંચાયત ના સદસ્યો માંથી કોણ અને કેટલી ગંભીરતા દાખવશે એ જોવાનું રસ પ્રદ રહેશે.અને થોડા સમય પસી 2024 માં લોકસભા ની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે વિશ્વમાં પ્રસિદ્ધ અને વિકાસના જોરે ચાલતી સરકાર આવા ચીથરે હાલત વાળા રસ્તા પર ચૂંટણી પ્રચારના ઝુંબેશ માં જોતરાય તે પહેલા આવા રસ્તાને ક્યાંક તો રીકારપિંગ કરાવે અથવા ઇલેક્શન પહેલા બનાવી નાખવા માં આવે એવી લોકમાંગ ઉઠવપામી ગુજરાત સરકાર જ્યારે વિકાસથી ખદબદી રહ્યું હોય, ત્યારે આ રસ્તા પર વાહન ચાલકોમાં ક્યારેક મોટી દુર્ઘટના કે અકસ્માત થવાના ભઈના ઓથા હેઠળ વાહન ચાલકો વાહન ચલાવતા હોય તેઓને ડ્રાઇવિંગ સમયે ચિંતા મુક્ત જીવન જીવાય તેમજ માંડવી ઝંખવાવ વચ્ચેના ગામડાઓ માંથી આરોગ્ય લક્ષી 108 જેવા વાહનો ઇમર્જન્સી કેસમાં સારવાર અર્થે સમયસર હોસ્પિટલે દર્દીને પહોંચાડે તે માટે તાકીદે માંડવી થી ઝંખવાવ તરફનો નેશનલ હાઈવે-56 બનાવવામાં આવે. અને નાગરિકોના અધિકારો હક્કો જેવા કે રસ્તા પાણી જેની પ્રાથમિકતા અગ્રિમતા ધોરણે ઇલેક્શન પહેલા આપવામાં આવે તેવી લોક માંગ અથવા પામી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top