અમરેલીના બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ કાર્યકરોદ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 105 મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર* તેમજ બગસરા શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઈ મસરાણી, અશોકભાઈ પંડ્યા* તેમજ બગસરા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી પ્રતિનિધિ નકાભાઈ સોનગરા તેમજ બગસરા શહેર ભાજપ મંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તેમજ બગસરા તાલુકા ભાજપ કિસાન મોરચા કારોબારી સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પાનસુરીયા તેમજ અનિરુદ્ધભાઈ જોષી, ભીખુભાઈ સોલંકી, જયસુખભાઈ મેર,કકુભાઈ જોશી,મૂળજીભાઈ મહિડા, દિનેશભાઈ હડીયલ,સુરેન્દ્રભાઈ બસિયા, રાજેશભાઈ દેસાણી, કિકાણી સાહેબ, રાજેશભાઈ ઢોલરીયા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતાઓ હાજર રહિયા હતા.
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.