અમરેલીના બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ કાર્યકરોદ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 105 મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર* તેમજ બગસરા શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઈ મસરાણી, અશોકભાઈ પંડ્યા* તેમજ બગસરા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી પ્રતિનિધિ નકાભાઈ સોનગરા તેમજ બગસરા શહેર ભાજપ મંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તેમજ બગસરા તાલુકા ભાજપ કિસાન મોરચા કારોબારી સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પાનસુરીયા તેમજ અનિરુદ્ધભાઈ જોષી, ભીખુભાઈ સોલંકી, જયસુખભાઈ મેર,કકુભાઈ જોશી,મૂળજીભાઈ મહિડા, દિનેશભાઈ હડીયલ,સુરેન્દ્રભાઈ બસિયા, રાજેશભાઈ દેસાણી, કિકાણી સાહેબ, રાજેશભાઈ ઢોલરીયા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતાઓ હાજર રહિયા હતા.
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*