ભેસાણ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ૨૮ દિવસથી વધારે સમય વરસાદ નાં પડવાથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે તો સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે તેમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નવનીત મોવલિયા, જૂનાગઢ મંત્રી પરેશભાઈ રાદડીયા ધારાસભ્ય નાં ભાઈ ગોપાલભાઈ ભાયાણી,મંત્રી કૃણાલ કપુરિયા,કાર્યકારી વિજય પરમાર, સહ સંગઠન મંત્રી અખિલેશ મકવાણા, તેમજ ભેસાણ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદન આપ્યું હતું
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*