ભેસાણ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ૨૮ દિવસથી વધારે સમય વરસાદ નાં પડવાથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે તો સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે તેમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નવનીત મોવલિયા, જૂનાગઢ મંત્રી પરેશભાઈ રાદડીયા ધારાસભ્ય નાં ભાઈ ગોપાલભાઈ ભાયાણી,મંત્રી કૃણાલ કપુરિયા,કાર્યકારી વિજય પરમાર, સહ સંગઠન મંત્રી અખિલેશ મકવાણા, તેમજ ભેસાણ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદન આપ્યું હતું
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે