જૂનાગઢ ના ભવનાથ તળેટી ખાતે નગરપાલિકા સંચાલિત ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે એતિહસિક ભવનાથ તળેટી માં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ની આગળ જૂનાગઢના તમામ એરિયાના ભક્તો ગણપતિનું વિસર્જન હંગામી કુંડ કરી સ્ક્સે જેમાં તારીખ 19 થી 30 સપ્ટેમ્બર સુધી ગણેશ ચતુર્થી નો પર્વ ચાલુ રહેવાનું હોય અને મહાનગરપાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે જુનાગઢ ની ધર્મપ્રેમી જનતાએ ગણપતિ વિસર્જન હંગામી કુંડમાં કરવાનું રહેશે નગરપાલિકાના એચ કે ચુડાસમા સાહેબ તેમજ વોર્ડ નંબર 10 ના સુપરવાઇઝર હિતેશભાઈ કોર્પોરેટર પણ આ સ્થળ પર હાજર રહ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..