જૂનાગઢ ના ભવનાથ તળેટી ખાતે નગરપાલિકા સંચાલિત ગણેશ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યો છે એતિહસિક ભવનાથ તળેટી માં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ની આગળ જૂનાગઢના તમામ એરિયાના ભક્તો ગણપતિનું વિસર્જન હંગામી કુંડ કરી સ્ક્સે જેમાં તારીખ 19 થી 30 સપ્ટેમ્બર સુધી ગણેશ ચતુર્થી નો પર્વ ચાલુ રહેવાનું હોય અને મહાનગરપાલિકા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે જુનાગઢ ની ધર્મપ્રેમી જનતાએ ગણપતિ વિસર્જન હંગામી કુંડમાં કરવાનું રહેશે નગરપાલિકાના એચ કે ચુડાસમા સાહેબ તેમજ વોર્ડ નંબર 10 ના સુપરવાઇઝર હિતેશભાઈ કોર્પોરેટર પણ આ સ્થળ પર હાજર રહ્યા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે