જુનાગઢ ના ગલીયાવડ ગામે મહંત કસ્તુરબેન તુલસીદાસ ગોંડલીયા તથા સ્વ જ્યોત્સનાબેન રમણીકદાસ ગોંડલીયા માતાજીનો ભજન પ્રસાદ સાથે ભંડારો યોજાયો હતો ભંડારા નિમિત્તે અનેકો સાધુ સંતો મહંતો તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા આજરોજ ભંડારા નિમિત્તે સંત ભોજન કરવામાં આવેલ હતું આ ટકે સમાજના અગ્રણીઓ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સાધુ સમાજની રીતથી સમાધિ નું પૂજન કરી અને પછી સમસ્ત કુટુંબ પરિવાર સહિત ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ હતું તેમજ રાત્રિના ભજનનો પ્રોગ્રામ નામી કલાકારો દ્વારા રાખવામાં આવેલો હતો સમગ્ર કાર્યક્રમ ગોંડલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે જે જમન બાપુ ની યાદીમાં જણાવવામાં આવે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે