જુનાગઢ ના ગલીયાવડ ગામે મહંત કસ્તુરબેન તુલસીદાસ ગોંડલીયા તથા સ્વ જ્યોત્સનાબેન રમણીકદાસ ગોંડલીયા માતાજીનો ભજન પ્રસાદ સાથે ભંડારો યોજાયો હતો ભંડારા નિમિત્તે અનેકો સાધુ સંતો મહંતો તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા આજરોજ ભંડારા નિમિત્તે સંત ભોજન કરવામાં આવેલ હતું આ ટકે સમાજના અગ્રણીઓ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સાધુ સમાજની રીતથી સમાધિ નું પૂજન કરી અને પછી સમસ્ત કુટુંબ પરિવાર સહિત ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ હતું તેમજ રાત્રિના ભજનનો પ્રોગ્રામ નામી કલાકારો દ્વારા રાખવામાં આવેલો હતો સમગ્ર કાર્યક્રમ ગોંડલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે જે જમન બાપુ ની યાદીમાં જણાવવામાં આવે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો