જુનાગઢ ના ગલીયાવડ ગામે મહંત કસ્તુરબેન તુલસીદાસ ગોંડલીયા તથા સ્વ જ્યોત્સનાબેન રમણીકદાસ ગોંડલીયા માતાજીનો ભજન પ્રસાદ સાથે ભંડારો યોજાયો હતો ભંડારા નિમિત્તે અનેકો સાધુ સંતો મહંતો તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા આજરોજ ભંડારા નિમિત્તે સંત ભોજન કરવામાં આવેલ હતું આ ટકે સમાજના અગ્રણીઓ ની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સાધુ સમાજની રીતથી સમાધિ નું પૂજન કરી અને પછી સમસ્ત કુટુંબ પરિવાર સહિત ભોજન પ્રસાદ પીરસવામાં આવેલ હતું તેમજ રાત્રિના ભજનનો પ્રોગ્રામ નામી કલાકારો દ્વારા રાખવામાં આવેલો હતો સમગ્ર કાર્યક્રમ ગોંડલીયા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે જે જમન બાપુ ની યાદીમાં જણાવવામાં આવે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના