September 5, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના શિક્ષક દિન નિમિત્તે ગુરુવર્યો પ્રત્યે ઋણસ્વીકારની પરંપરાને અનુસરીને ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં ફાળો અર્પણ કર્યો હતો.

Share to



મુખ્યમંત્રીશ્રીએ ફાળો સ્વીકારવા આવેલ ગાંધીનગરની લવારપુર પ્રાથમિક શાળા અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધીને શિક્ષણકાર્ય, શાળા પરિસરની સુવિધાઓની માહિતી ઉપરાંત ગુરુજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.


Share to

You may have missed