September 7, 2024

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઝગડીયા ખાતે પ્રવેશ જાહેરાત

Share to


*ઔધોગિક તાલીમ સંસ્થા ઝગડીયા ખાતે ઓગસ્ટ ૨૦૨૩ પ્રવેશ સત્રના ચોથા રાઉન્ડ માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે*
***

ભરૂચ- સોમવાર- ઔધોગિક તાલીમ સંસ્થા ઝગડીયા ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૩ ના ચોથા રાઉન્ડ માટે ખાલી રહેલી બેઠકો માટેની ઓનલાઇન અરજી ઉમેદવારો તા. ૩૧/૦૮/૨૦૨૩ સુધી કરી શકાશે. ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ https://ITI admission.Gujarat.gov.in/ પર કરી શકાશે.
તેમજ વધુ વિગત માટે ઔધોગિક તાલીમ સંસ્થા ઝગડીયા ખારીયા રોડ તા. ઝગડીયા જી.ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત કરવા આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા ઝગડીયાની યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed