લોકેશન. કોઠારા
ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમના અનુયાયીઓ દ્વારા બે દિવસથી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જમા પ્રથમ દિવસે બપોરે બાલિકા ભોજન તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. અને દ્વિતિય દિવસે સવારના મહંતશ્રીના પાદુકા પૂજન અને સમાધિ પૂજન તથા બપોરે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યું હતું જેમાં સર્વે ભાવિકોએ લાભ લીધું હતું.
જેમાં ભવ્ય સંતવાણી ના કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી- કચ્છી મોરલો , જયશ્રીબેન પંડયા ભજનીક એ સંતવાણી ની મોજ માણાવી હતી જેમાં ઘણી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિ ભક્તો આવ્યા હતા
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.