ભેસાણથી જૂનાગઢ ને જોડતો સ્ટેટ હાઇવે પાત્રીસ કીલોમીટરનુ અંતર કાપતા પહેલા એક કલાકનો સમય લઃગતો હવે મસમોટા ગાબડા પડતા અસાંખ્ય ગંભીર અકસમાતો થાયછે પાત્રીસ કીલોમીટર અંતર કાપવામા બેથીઅઢી કલાકનો સમય લાગી જાય છે સાથે લોકોના એકસીડન્ટ થવાથી હાથ પગ ભાંગીયા જ કરે છે આ રોડ ઉપરથી પસાર થઈને ઘરે પહોંચવાની કોઈ ગેરંટી નથી જૂનાગઢ ભેસાણ હાઈવે રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ચાર જીલલાને જોડતો સ્ટેટ હાઈવે નવો મંજુર થવાને ચાર વર્ષ થવા આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા ભેસાણ પ્રત્યે ઓરમાયુ વરતન હોય તેમ સરકાર દ્વારા રોડનું કામ શરૂ કરાતૂ નથી અકસમાતો મા હજુ કેટલા વધારો થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે લોકોના જીવલેણ અકસમાતનો ભોગ ચઢાવવાનો બાકી હોય તેમ કંઈ પણ કામગીરી થતી જ નથી જોરદારવરસાદી માહોલમા જવાબદાર પી ડબલયુ ડીના અધીકારીઓ પાણીમાં માટીનાખીને ખાડા બુરી સંતોષ માની રહયા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્રના અધિકારીઓની નીંદર અને આંખ ક્યારે ઉધડેછે આ સ્ટેટસ હવે રોજ સાત જેટલા એક્સિડન્ટ જોવા મળે છે અને લોકોને હાડકા ભાંગે છે લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*