Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

અમે પૈસાના આધારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ક્યારેય તોડી નથી પાડી ઃ રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે

Share to


(ડી.એન.એસ),જયપુર,તા.૦૮
રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેના મતભેદો હવે સામે આવી રહ્યા છે. આ દરમિયાન અશોક ગેહલોતે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ ૨૦૨૦માં જ્યારે રાજ્યની કોંગ્રેસ સરકાર અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી ત્યારે પૂર્વ સીએમ વસુંધરા રાજેએ સરકાર બચાવવામાં તેમની મદદ કરી હતી. જાેકે, ગેહલોતના આ દાવાને વસુંધરાએ સદંતર ફગાવી દીધો છે. ધૌલપુરમાં એક કાર્યક્રમમાં ગેહલોતે આ વાત કહી. ગેહલોતે દાવો કર્યો હતો કે વસુંધરા, શોભા રાની અને કૈલાશ મેઘવાલને ખબર પડી ગઈ છે કે તેમની પાર્ટીના લોકો રાજ્ય સરકારને ઉથલાવી દેવા માટે તત્પર છે. ત્યારે વસુંધરા અને કૈલાશે પોતે કહ્યું હતું કે અમે પૈસાના આધારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ક્યારેય તોડી નથી પાડી. અમારી પાસે આવી પરંપરા ક્યારેય નથી. ગેહલોતે કહ્યું કે તે દરમિયાન (વસુંધરા અને કૈલાશ) એ લોકોનું સમર્થન કર્યું ન હતું જેઓ સરકારને તોડી પાડવા માંગતા હતા.ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યું છે કે ગેહલોતનું નિવેદન સાવ જુઠ્ઠું છે. આ નિવેદન એક ષડયંત્ર હેઠળ આપવામાં આવ્યું છે. જાે કોઈએ તેમનું સૌથી વધુ અપમાન કર્યું હોય તો તે વ્યક્તિ ગેહલોત છે. ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં હારના ડરથી તેઓ આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. વસુંધરાએ કહ્યું કે તેમને લાગે છે કે અશોક ગેહલોતે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે કારણ કે તે પોતાની પાર્ટીમાં બળવોનો સામનો કરી રહી છે. આ બળવાથી ગેહલોત સંપૂર્ણપણે નારાજ છે.વર્ષ ૨૦૨૦માં કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે અશોક ગેહલોત સામે બળવાખોર વલણ અપનાવ્યું હતું. પાયલોટે કોંગ્રેસના ૧૮ ધારાસભ્યોને પોતાની સાથે લીધા હતા અને બળવો કર્યો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ગેહલોત સરકાર પડી જશે. જાે કે અશોક ગેહલોત પોતાની સરકારને બચાવવામાં સફળ રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top