Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ચક્રવાતી તોફાન સ્ર્ષ્ઠરટ્ઠની જાેવા મળશે આવી અસર, ક્યાં આવશે વરસાદ અને ક્યાં તોફાન..

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૮
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મોચાને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, તેની અસર સોમવાર (૦૮ મે)થી જાેવા મળશે. ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં પણ હિમવર્ષા શક્ય છે. પંજાબ, હરિયાણા, તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં એક કે બે મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં આજે એટલે કે ૭ મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે ઝરમર વરસાદ પડી શકે છે. જાે કે આગામી સપ્તાહથી ધીમે ધીમે વાદળો હટશે જેના કારણે તાપમાન પણ વધવા લાગશે. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે રાજધાની લખનૌમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જાે કે, અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતાં તાપમાનનો પારો ધીરે ધીરે વધવા લાગશે. ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફને આપાત સ્થિતિઓ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને સલાહ જારી કરતા કહ્યું કે ૮થી ૧૧ મે દરમિયાન સમુદ્રની અંદર જવું નહીં. જે લોકો સમુદ્રની અંદર છે તેને પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top