Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

રાહુલ ગાંધી પર વધું એક એક્શન લેવામાં આવી,રાહુલ ગાંધીની ઓફિસમાંથી ઓફિસનો નંબર અને ઈન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યા

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૮
રાહુલ ગાંધીનું સભ્યપદ ગયા બાદ હવે વાયનાડમાં આવેલી ઓફિસનો સરકારી ફોન નંબર પણ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો છે. તેમની ઓફિસમાં લાગેલા ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી નાખ્યા છે. આ કાર્યવાહી બીએસએનએલ તરફથી કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામા આવી છે, જ્યારે રાહુલ ગાંધી પોતાના લોકસભા મતવિસ્તારમાં જવાની યોજના બનાવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે, રાહુલ ગાંધી ૧૧ એપ્રિલે વાયનાડ જવાના છે. રાહુલ ગાંધીની ઓફિસનો નંબર ૦૪૯૩૬ ૨૦૯૯૮૮ અને ઈન્ટરનેટ કનેક્શન ગુરુવાર સાંજે કાપી નાખ્યું છે. આપને જણાવી દઈએ કે, આ કનેક્શન સરકાર તરફથી સાંસદોને ફ્રીમાં આપવામાં આવે છે. રાહુલ ગાંધીની જે ઓફિસ પર આ કાર્યવાહી થઈ છે, તે કૈનાટીના કેલપેટ્ટામાં આવેલી છે. રાહુલ ગાંધીએ હાલમાં જ નવી દિલ્હીના તુગલક લેનનો બંગલો ખાલી કર્યો છે. તેમનું સાંસદ પદ ખતમ થતાં લોકસભા સચિવાલયે તેમને આ બંગલો ખાલી કરવા માટે કહ્યુ હતું. કેલપેટ્ટામાં બીએસએનએલના અધિકારીએ જણાવ્યું કે, આ કાર્યવાહી દિલ્હી ઓફિસથી મળેલા નિર્દેશ અનુસાર કરવામાં આવી છે. બીએસએનએલ તરફથી કાર્યવાહી બાદ સાંસદ ઓફિસનું કામકાજ ઠપ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી આગામી અઠવાડીયે ૧૧ એપ્રિલે વાયનાડ જઈ રહ્યા છે. આ દરમ્યાન કોંગ્રેસ તરફથી આયોજીત જય ભારત સત્યાગ્રહમાં ભાગ લેશે. આ વિરોધ પ્રદર્શન સંઘ પરિવાર વિરુદ્ધ થઈ રહ્યું છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top