Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ ની જંગી જાહેરસભા, ભાજપ ને ઘરભેગી કરવા આહવાનછાસવારે આપ ના કાર્યક્રમો આડે રોડા નાંખતી અને આપ ના કાર્યકરો ઉપર હુમલા કરવતી ભાજપ હવે વિરોધપક્ષ મા બેસવા ની તૈયારી કરે: ગોપાલ ઇટાલિયા

Share to





અમારી સરકાર બનશે તો પેસા એક્ટ અને 5 મી અનુસૂચિ લાગુ કરીશું:અરવિંદ કેજરીવાલ

ઈકરામ મલેક (રાજપીપળા) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 25 હજારની જનમેદનીની જંગી જાહેરસભા સંબોધી હતી. ડેડીયાપાડા આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભાએ ભાજપ, કોંગ્રેસ અને બીટીપીની ચિંતામાં વધારો કર્યો છે.ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, નર્મદા જિલ્લા આમ આદમી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી આદિવાસી મોર્ચાના ઉપાધ્યક્ષ નિરંજન વસાવા, નાંદોદના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા, ડેડીયાપાડાના ઉમેદવાર ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે જનતા 27 વર્ષના ભાજપના શાસનથી કંટાળી ગઈ છે હવે બદલાવ માંગે છે. કેન્દ્ર સરકારે આઈબી ના 10 અધિકારીઓને ગુજરાતની સ્થિતિ જોવા મોકલ્યા હતા, એમણે કેન્દ્રમાં એવો રિપોર્ટ કર્યો છે કે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં 90 થી 92 બેઠકો આવે છે.

ભાજપ સરકાર ગુજરાતને લુંટી લીધી, જનતાના બધા પૈસા ખાઈ ગઈ છે.સરકાર ખોટમાં ચાલે છે એમ નેતાઓ કહી રહ્યા છે પણ ગુજરાત સરકાર જનતા પાસેથી કરોડો રૂપિયા ટેક્ષ ઉઘરાવે છે તો સરકાર ખોટમાં કેવી રીતે ચાલી શકે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ભાજપ સરકારે 27 વર્ષમાં જેટલા પેસા ખાધા છે એટલે પેસા એમના મોઢામાં હાથ નાખી પાછા કાઢીશું, દરેક પૈસાનો હિસાબ માંગી જનતાના વિકાસ માટે ખર્ચ કરીશું.અમારા કોઈ પણ નેતા અથવા ચૂંટાયેલાં ધારાસભ્યો, સંસદ સભ્યો પૈસા ખાશે તો એમને જેલ ભેગા કરી દઈશું.

સરકારી કામ માટે તમારે કચેરીએ નહિ જવું પડે પણ ફોન કરવાથી સરકારી કર્મચારી તમારા ઘરે આવી તમારું કામ પતાવી જશે.ગુજરાતના તમામ પરિવારની જવાબદારી અમારી સરકારની રેહશે. હું ભાજપ ની જેમ તમને 30 હજાર કરોડ ની લાલચ નહીં આપું પણ જો અમારી સરકાર બનશે તો પ્રત્યેક પરિવાર ને 30 હજાર રૂ નો લાભ જરૂર મળશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમા અમે પેસા એક્ટ અને 5 મી અનુસૂચિ લાગુ કરીશું.અમારી સરકાર આવ્યા પછી ગ્રામ સભાની મંજૂરી વગર કોઈ પણ કામ થઈ શકશે નહિ એવી જોગવાઈ કરીશું.ભાજપ કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલું ચાલે છે, રાત્રે 12 વાગે ભાજપ કોંગ્રસના નેતાઓ મિટિંગ કરી આમ આદમી પાર્ટીને કેવી રીતે હરાવવી એની રણનિતી બનાવે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top