October 18, 2024

નર્મદા મૈયા બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું…

Share to



આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, ઈશ્વરભાઈ પટેલ સહિત ભરૂચ જિલ્લા ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શેહરીજનો ઉપસ્થિત રહ્યા હતા…


Share to

You may have missed