Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચના શિક્ષણ નિરીક્ષકશ્રીએ પોતાની દીકરીને રસી મુકાવી અન્ય વાલીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ આપ્યું

Share to


ભરૂચ:મંગળવાર: રાજ્ય સરકાર દ્વારા ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટેનું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં યુવાનો અને વૃદ્ધો બાદ હવે કિશોર વયના બાળકોને કોરોના સામે સુરક્ષિત કરવા આ મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઉઠાવ્યું છે, ત્યારે બાળકોમાં કોરોના રસી અંગે જાગૃતતા ફેલાય અને આ વયજૂથના તમામ બાળકો રસી મૂકાવે તે માટે વિવિધ શાળાઓ વિવિધ અભિયાનો હાથ ધરી રહી છે.
વહીવટીતંત્ર સાથે બાળકોના માતા-પિતા પણ રસીકરણ માટે જાગૃત થાય તે પણ જરૂરી છે, એવા સંજોગોમાં ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક અધિકારી ડૉ. દિવ્યેશભાઈ પરમારે ક્વીન ઓફ એંજલ કોન્વેન્ટ સ્કુલ, વડદલા ખાતે ધોરણ-૬ માં અભ્યાસ કરતી પોતાની દિકરી શ્રેયા પરમારને તથા શિક્ષણ નિરીક્ષકશ્રી નિશાંતભાઈ દવેએ નારાયણ વિદ્યાવિહારમાં ધોરણ-૭ માં અભ્યાસ કરતાં પોતાના પૂત્ર દેવવ્રત દવેને રસીકરણ માટે પ્રોત્સાહન આપ્યું હતું.
શિક્ષણ નિરીક્ષક ડૉ. દિવ્યેશ પરમારે જણાવે છે કે, મારી ઈચ્છા હતી કે મારી હાજરીમાં મારી દીકરી કોઈ પણ ડર વિના હસતાંહસતાં રસી મૂકાવે. ખાસ કરીને માતાપિતાની હાજરીમાં બાળકને ભય લાગતો નથી અને પ્રોત્સાહન પણ મળી રહે છે. શિક્ષણ નિરીક્ષકશ્રીએ અન્ય વાલીઓ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આ સાથે તેમણે બાળકો રસી બાબતે જાગૃત થાય અને વહેલી તકે રસી મુકાવી કોરોના સામે રક્ષણ મેળવે તે અંગે મૂક સંદેશ પણ આપ્યો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top