Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

હળવદમાં અન્નદાન મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત કીટ વિતરણ

Share to

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા અલગ અલગ સ્લમ વિસ્તાર માં રહેતા 50 જેટલા પરિવારોને અનાજ કરીયાણાની કીટ વિનામૂલ્યે આપવામાં આવી. આ અનાજ કરીયાણાની કીટ જરૂરિયાત મંદ લોકો સુધી જ પહોંચે તે માટે ગ્રુપના સભ્યો દ્વારા આગલા દિવસે સ્લમ વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો.

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નિરાધાર નો આધાર બની *અન્નદાન મહાદાન* એ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી.

આ કોરોના મહામારી ને કારણે સમગ્ર દેશમાં અનેક લોકો ની આવક બંધ થઈ ગઈ છે અને અનેક પરિવારને ગુજરાત ચલાવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે તેવા સમયમાં કોહેશન ફાઉન્ડેશન તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનાજ કરીયાણાની વિનામૂલ્યે કિટ આપવાનુ આયોજન નક્કી કરવામાં આવ્યું હતું જેના સાથ સહકારથી હળવદ ખાતે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ના સહયોગથી આજે હળવદ ના અલગ અલગ સ્લમ વિસ્તાર ના 50 જેટલા જરૂરીયાત મંદ પરિવારોને અનાજ કરીયાણાની કીટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું આ પરિવારના લોકો અા કીટ મેળવી ને ખરેખર જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર ખૂબ જ આનંદ છવાઈ ગયો હતો. અનાજ કરીયાણાની કીટ મેળવ્યાનો આનંદ લોકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સભ્યોએ કોહેસન ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશનના કર્મચારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રૂપના પ્રમુખ અજુભાઈ કાર્યકારી ઉપપ્રમુખ બિપીનભાઈ કાપડિયા ખજાનચી મયુરભાઈ પરમાર ,દાતા અશોકભાઈ રિલાયન્સ ફાઉન્ડેશન, ગ્રુપના સભ્યો શનિભાઈ ચૌહાણ , સંજયભાઈ માલી, એ. ડી સોલંકી, ભાવિનભાઈ શેઠ ધીરેનભાઈ શેઠ, સુરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ મહેતા, ગૌરાંગભાઈ ચૌહાણ, કાળુભાઇ ચૌહાણ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

પાર્થ વેલાણી


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top