જૂનાગઢના ભેસાણ તાલુકાના 42 ગામના માલધારીઓ ગૌચરની જમીન ઉપર થયેલા ગેર કાયદેસર દબાણ હટાવવા માટે અનશન ઉપર બેઠા છે જેમાં કોઈપણ આધાર પુરા વિના હજારો વીઘા ગૌચરની જમીન ઉપર કબજો કરીને બેઠા હોય એવા લોકો પર 15 દિવસમાં જમીન ખાલી કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
માલધારીની મુખ્ય માંગ છે કે બહુચર ની જમીનમાં દબાણ 5હતા અમાર પરિવારના પેટ ભરવા માટે માલ ઢોર ક્યાં ચરવવા જવું તાલુકાના માલધારીઓ માંગ કરી રહ્યા છે જે લોકોએ દબાણ કર્યા છે તેને દસ દિવસમાં નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે અત્યારે ટીડીઓ દ્વારા દબાણ હટાવવા ખાતરી આપવામાં આવેલી છે અન્યથા આ માગણી 30 દિવસમાં નહીં માનવામાં આવે તો માલ ઢોરને સાથે રાખીને તાલુકા ભરના માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ટીડીઓ કચેરીનો ઘેરાવ કરીને કરવામાં આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો-સાંસદ અને પુર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરવામાં આવી
જૂનાગઢ ના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો
ઝગડિયા તાલુકાના દમલાય ગામની સીમમાં ગૌચર અથવા પંચાયત ની જમીન માં થતું ગેર કાયદેસર ખનન રોકવા બાબતે. શ્રી મહેશભાઈ સી. વસાવા દ્વારા કલેક્ટ શ્રી, પ્રાંત શ્રી જગડીયા અને ભૂસ્તરશાસ્ત્રી વિભાગ ભરૂચ ને પત્ર લખી ઇમેલ કરીને રજુઆત કરવામાં આવી,