જૂનાગઢના ભેસાણ તાલુકાના 42 ગામના માલધારીઓ ગૌચરની જમીન ઉપર થયેલા ગેર કાયદેસર દબાણ હટાવવા માટે અનશન ઉપર બેઠા છે જેમાં કોઈપણ આધાર પુરા વિના હજારો વીઘા ગૌચરની જમીન ઉપર કબજો કરીને બેઠા હોય એવા લોકો પર 15 દિવસમાં જમીન ખાલી કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
માલધારીની મુખ્ય માંગ છે કે બહુચર ની જમીનમાં દબાણ 5હતા અમાર પરિવારના પેટ ભરવા માટે માલ ઢોર ક્યાં ચરવવા જવું તાલુકાના માલધારીઓ માંગ કરી રહ્યા છે જે લોકોએ દબાણ કર્યા છે તેને દસ દિવસમાં નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે અત્યારે ટીડીઓ દ્વારા દબાણ હટાવવા ખાતરી આપવામાં આવેલી છે અન્યથા આ માગણી 30 દિવસમાં નહીં માનવામાં આવે તો માલ ઢોરને સાથે રાખીને તાલુકા ભરના માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ટીડીઓ કચેરીનો ઘેરાવ કરીને કરવામાં આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર